બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવે એવું “વિટામીન V” (Health)
બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવે એવું “વિટામીન V” (Health) માણસના શરીરની સંરચના તેની અંદર ચાલતી વિવિધ પ્રક્રિયાઓ અને તેની પાછળના કારણો વિશે હજી સુધી વિજ્ઞાન પાસે જાજી...
શું આપણને બીમાર કરતા આ 7 રહસ્યમય કારણો વિશે તમે જાણો છો?
પ્રસ્તાવના ગુજરાતીમાં એક ખૂબ જ સુંદર કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા” અર્થાત સ્વસ્થ હોવું તેનાથી મોટું કોઈ સુખ નથી આપણે પણ જાણીએ છીએ કે...
જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
તમે છેલ્લે ક્યારે રડ્યા હતા? ગઈ રાત્રે મારા દીકરા હર્ષવર્ધને મને એક સવાલ કર્યો, ‘પપ્પા તમે છેલ્લે ક્યારે રડ્યા હતા?’ મેં કહ્યું આમ તો ભાવવિભોર થઈને...
આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ
આપણે અગાઉ વાત કરી તેમ સ્વસ્થ “જીવનશૈલી” એ ખૂબ જ વિસ્તૃત વિષય છે, જે દરેક વ્યક્તિ અને પ્રદેશ મુજબ જુદી જુદી હોઈ શકે છે. આપણે એ...
“ભારતીય જીવનશૈલી” – જરૂરિયાત કે જૂની પુરાણી વાતો? | By Arvindsinh Rana
આપણે કેવી રીતે બીમાર પડીએ છીએ! તેની પાછળના કારણો શું છે! તેના વિશે જાણ્યું. એટલે કે હવે જ્યારે આપણે સમસ્યાના ઉદભવ પાછળના કારણો સમજી ચૂક્યા છીએ...
આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
હવે જ્યારે આપણે સ્વાસ્થ્યનું મહત્વ સમજી ચૂક્યા છીએ ત્યારે, તેના વિશે વધુ એક સ્ટેપ આગળ વધીએ. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક સ્વસ્થ શરીરને...
“આ એક વસ્તુ તમારા દરેક સપના પૂરા કરી શકે છે” By Arvindsinh Rana
વ્યક્તિ ચાહે ગરીબ હોય કે પૈસાદાર દરેકના જીવનમાં અમુક સપના હોય છે, અમુક ગોલ નક્કી કર્યા હોય છે. જો વ્યક્તિ ગરીબ હોય તો તેના સપના ભૌતિક...
ડીપ્રેશન થી બચવા માટેનો સૌથી સરળ માર્ગ | Depression
ડીપ્રેશન થી બચવા માટે શું કરવું! માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોવાના કારણે આ સવાલ મને ઘણી વાર પૂછવામાં આવે છે, જેનો ઉત્તર ટૂંકમાં આપવો અઘરો લાગતો...
યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ
યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ- આ title વાચ્યા બાદ એવું લાગતું હશે કે યોગ વિશે એવું તો શું જાણવાનું બાકી...

