શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?
ઓકસીજન પછી જો કોઈ બીજી વસ્તુ હોય તો તે પૈસા છે, જેના આધારે દુનિયા ચાલે છે. કદાચ ઘણા લોકો કેહશે પ્રેમ પર ચાલે છે. પરંતુ જો...
ઓકસીજન પછી જો કોઈ બીજી વસ્તુ હોય તો તે પૈસા છે, જેના આધારે દુનિયા ચાલે છે. કદાચ ઘણા લોકો કેહશે પ્રેમ પર ચાલે છે. પરંતુ જો...
આપણી ટેવો નું મનોવિજ્ઞાન સમજવા માટે આપણી માનવ જાતિ નો ઇતિહાસ સમજવો જરૂરી છે. જેને આપણે આદિમાનવ કહીએ છીએ તેમના જીવનની મુખ્ય બે પ્રવૃત્તિ હતી, એક...
વિશ્વ કક્ષાએ સંપૂર્ણ માનવજાતિ માટે પડકારરૂપ જો કોઇ સમસ્યા હોય તો તે છે “આતંકવાદ અને ગ્લોબલ વોર્મિગ”. જે આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેની સાથે ત્રીજી...
આપણે અત્યાર સુધી પાછલા બે લેખમાં જોયું કે મનુષ્યનું વ્યક્તિત્વ સ્વભાવ વિચારો કાર્યો ને નિર્ધારિત કરતા ત્રણ પ્રકારના ગુણો છે. જેમાં તમો ગુણ, રજો ગુણ અને...
ઉર્જા ક્ષેત્રે વિશ્વ આખામાં ક્રાંતિ આવી રહી છે. માનવી વધુમાં વધુ કુદરતી ઊર્જાનો ઉપયોગ થઈ શકે તેવા પ્રયત્ન કરી રહ્યો છે જેમાં સૌર ઊર્જા, પવન ઊર્જા...
આપણા જીવન નું ઘડતર કોણ કરે છે! આ સવાલ ફિલોસોફી ની દ્રષ્ટીએ જેટલો મહત્વનો છે તેટલો જ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ છે. પૃથ્વી પર દરરોજ લગભગ સાડા...
ડીપ્રેશન થી બચવા માટે શું કરવું! માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોવાના કારણે આ સવાલ મને ઘણી વાર પૂછવામાં આવે છે, જેનો ઉત્તર ટૂંકમાં આપવો અઘરો લાગતો...
ઉત્ક્રાંતિ કાળ થી માનવી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. પરંતુ આધુનિક માનવી તેના જીવનમાં ઉત્તમ સગવડો હોવા છતાં જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે આદિકાળનો...
આપણી વર્તમાન સમયની પરિસ્થિતિ એ ભૂતકાળમાં આપણા દ્વારા લેવાયેલા નિર્ણયનું પ્રતિબિંબ છે. આપણા જીવનમાં નિર્ણયનું મહત્વ કેટલું છે તે દર્શાવવા માટે મને લાગે છે ઉપરોક્ત વાક્ય...
શું તમારી પાસે પણ સમય નથી? શું તમે કાયમ વ્યસ્ત જ રહો છો? આ સવાલો ના જવાબ જાણવા માટે Time Management વિશેના ખ્યાલને સમજાવો જરૂરી છે....