કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતામાંથી મળી જાય છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે હજી પણ આ ગ્રંથ ફક્ત પવિત્ર,...
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતામાંથી મળી જાય છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે હજી પણ આ ગ્રંથ ફક્ત પવિત્ર,...
ઓકસીજન પછી જો કોઈ બીજી વસ્તુ હોય તો તે પૈસા છે, જેના આધારે દુનિયા ચાલે છે. કદાચ ઘણા લોકો કેહશે પ્રેમ પર ચાલે છે. પરંતુ જો...
આપણી ટેવો નું મનોવિજ્ઞાન સમજવા માટે આપણી માનવ જાતિ નો ઇતિહાસ સમજવો જરૂરી છે. જેને આપણે આદિમાનવ કહીએ છીએ તેમના જીવનની મુખ્ય બે પ્રવૃત્તિ હતી, એક...
વિશ્વ કક્ષાએ સંપૂર્ણ માનવજાતિ માટે પડકારરૂપ જો કોઇ સમસ્યા હોય તો તે છે “આતંકવાદ અને ગ્લોબલ વોર્મિગ”. જે આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેની સાથે ત્રીજી...
આપણે અત્યાર સુધી પાછલા બે લેખમાં જોયું કે મનુષ્યનું વ્યક્તિત્વ સ્વભાવ વિચારો કાર્યો ને નિર્ધારિત કરતા ત્રણ પ્રકારના ગુણો છે. જેમાં તમો ગુણ, રજો ગુણ અને...
ઉર્જા ક્ષેત્રે વિશ્વ આખામાં ક્રાંતિ આવી રહી છે. માનવી વધુમાં વધુ કુદરતી ઊર્જાનો ઉપયોગ થઈ શકે તેવા પ્રયત્ન કરી રહ્યો છે જેમાં સૌર ઊર્જા, પવન ઊર્જા...
આપણે પહેલા ભાગમાં જોયું કે મનુષ્ય એ પ્રકૃતિ અને પુરુષનો અંશ છે. જેમાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો સમાયેલા છે. આ ગુણોનું વધતું ઓછું...
તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને! આ સવાલો ના જવાબ શોધવાનો પ્રયત્ન ફિલોસોફી, ધર્મ અને વિજ્ઞાન દરેક દ્વારા કરવામાં આવ્યો છે!...
આપણા જીવન નું ઘડતર કોણ કરે છે! આ સવાલ ફિલોસોફી ની દ્રષ્ટીએ જેટલો મહત્વનો છે તેટલો જ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ છે. પૃથ્વી પર દરરોજ લગભગ સાડા...
આપણી વર્તમાન સમયની પરિસ્થિતિ એ ભૂતકાળમાં આપણા દ્વારા લેવાયેલા નિર્ણયનું પ્રતિબિંબ છે. આપણા જીવનમાં નિર્ણયનું મહત્વ કેટલું છે તે દર્શાવવા માટે મને લાગે છે ઉપરોક્ત વાક્ય...