જો ભગવાનની કૃપા મેળવવી હોય તો આ ગુણ જરૂરી!
બાળક ને આપણે ભગવાન નું સ્વરૂપ કેમ કહીએ છીએ ! આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે બાળક ભગવાનનું રૂપ હોય છે. કારણ કે બાળક છળ-કપટ રહિત...
માનસિક શાંતિ માટે શું કરવું!
દરેક કાળ, સમય અને સ્થિતિમાં મનુષ્ય હંમેશા પોતાના જીવનને વધુ સુખદાયી, સહેલું અને સમૃદ્ધ બનાવવા ઇચ્છતો રહ્યો છે. વૈજ્ઞાનિક પુરાવા અનુસાર આશરે 70...
શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” By Arvindsinh Rana
શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” ઘણા સમય પહેલા ટીવી પર એક શો આવતો હતો “સચ કા સામના” જેમાં ભાગ લેનાર વ્યક્તિને...
ગણપતિ દાદાની સાઇકોલોજી | By Arvindsinh Rana
ભારત દેશ તહેવારોનો દેશ છે. કદાચ દુનિયાના કોઈપણ ખૂણે આપણા દેશ જેટલા તહેવારો નહીં હોય. અલબત્ત, એવું કહેવાય છે કે આપણા પોતાના દેશી કેલેન્ડર પંચાગ પ્રમાણે...
આ “Meditation” કરવાથી મળશે શાંતિની સાથે મજા પણ | Mindfulness
આજના સમયમાં જીવનમાં સરળતા ઓછી અને ગૂંચવાડા વધુ જોવા મળે છે. જે સ્વાભાવિક છે, કારણ કે માનવી જ્યાં સુધી નક્કી ન કરી લે કે તેની પ્રકૃતિને...
આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી
અત્યાર સુધી આપણે વાત કરી કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પોતાના મન પર કાબુ રાખવો જરૂરી છે, કારણ કે મન દ્વારા જ આપણી ઇન્દ્રિયો નું...
કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતામાંથી મળી જાય છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે હજી પણ આ ગ્રંથ ફક્ત પવિત્ર,...
જીવનની સમસ્યાઓ ઘટાડવા શાસ્ત્રોમાં જણાવી છે આ 4 બાબતો | By Arvindsinh Rana
આપણે અત્યાર સુધી પાછલા બે લેખમાં જોયું કે મનુષ્યનું વ્યક્તિત્વ સ્વભાવ વિચારો કાર્યો ને નિર્ધારિત કરતા ત્રણ પ્રકારના ગુણો છે. જેમાં તમો ગુણ, રજો ગુણ અને...
શ્રી કૃષ્ણ એ અર્જુનને જણાવેલી એક મહત્વની વાત – જે જાણવાથી આપણને પણ થશે લાભ | By Arvindsinh Rana
આપણે પહેલા ભાગમાં જોયું કે મનુષ્ય એ પ્રકૃતિ અને પુરુષનો અંશ છે. જેમાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો સમાયેલા છે. આ ગુણોનું વધતું ઓછું...

